PRACHI DESAI_GUJARATI SHAYARI WALLAPAPER


દુ:ખ છે એ વાત નું કે તે ,

હમેશા મારો ખ્યાલ રાખ્યો છે .

જયારે જ્યારે જરૂર પડી મારે ખભાની ,

... તે લુછવા આંશુ મને રૂમાલ આપ્યો છે .

પી . વી . પરમાર ( સૌરાષ્ટ્ર નો શાયર )


આપ ને વિનતી કે આપ આ લીંક http://www.saurashtraNoShayar.blogspot.com/ પર ક્લિક કરી મારી ગુજરાતી શાયરીઓના વોલપેપર પસંદ કરી મને વધુ વોલપેપર બનાવી આપ ની સમક્ષ રજુ કરવા પ્રેરણાબળ પૂરું પાડી આભારી કરસો બસ એજ ...જય માતાજી
0 Responses